Surat: વરાછામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન

વરાછાના (Varachha) માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની(Jagannath) રથયાત્રાનું આયોજન 1 જુલાઇના રોજ થવા જઇ રહ્યું છે.

Surat: વરાછામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 10:13 PM

Surat: વરાછાના (Varachha) માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની (Jagannath) રથયાત્રાનું આયોજન 1 જુલાઇના રોજ થવા જઇ રહ્યું છે. સંસ્થા સાથે જોડાયેલા સ્વામીઓ અને ભક્તો આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ પર પ્રસાદીના સ્ટોલ નાખીને સેવાનો લ્હાવો લેશે. 10 થી 15 વિદેશી ભક્તો પણ હાજર રહેશે.

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પ્રથમ વખત વરાછા વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેકો ઇસ્કોન મંદિરોમાં છેલ્લા 50 વર્ષોથી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે તેના એક ભાગરૂપે ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પણ 01,જુલાઇ 2022ને શુક્રવારના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા દરમિયાન એક વિશાળ રથ, 10 ભગવાનની લીલા દર્શાવતી ઝાંખીઓ, 05 બળદગાડા, 02 બગી, 10 ઘોડા અને 05 હરીનામ સંકીર્તન ટિમ દ્વારા રથયાત્રાની ભવ્ય સ્વરૂપ શોભા વધારશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ

જગન્નાથ રથયાત્રાની શરૂઆત મીની બજારથી કરવામાં આવશે. આ રથયાત્રા બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ સર્કલ કાપોદ્રા-ઉતરાણ પુલ, વીઆઇપી સર્કલ, સુદામા ચોક, મોટા વરાછા મેઇન રોડ થઇને જેડીએમ ફાર્મમાં રથયાત્રાનો વિરામ થશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રથયાત્રામાં વિશાળ રથ સહિત પાંચ ભક્તોને મગ, ચણા, ખીર, ઢોકળાં, ફૂટ, ખીચડી પ્રસાદીરૂપે અપાશે

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલાઓને મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને પ્રસાદ આપવામાં આવશે. રથયાત્રામાં દર્શનનો લાભ લેવા આવનાર તમામ ભાવિકોને મગ, ચણા, ખીર, ઢોકળા, ઇદડા, ફ્રુટ, શરબત, પાણી, ખીચડી આ બધું જ પ્રસાદ રૂપે આપવામાં આવશે. વરાછા વિસ્તારમાં સૌપ્રથમવાર રથયાત્રા નીકળવાની હોવાથી તમામ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને વરસાદનું વિઘ્ન ન નડે તે માટે પણ ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બળદગાડા,બે બગી, 10 ઘોડા પણ રથયાત્રામાં જોડાશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">