Surat : પીએમ મોદીની જાહેરસભામાં અંદાજે 2 લાખ લોકોની હાજરીનો અંદાજ, ત્રણ હેલીપેડ તૈયાર કરાશે

જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે.

Surat : પીએમ મોદીની જાહેરસભામાં અંદાજે 2 લાખ લોકોની હાજરીનો અંદાજ, ત્રણ હેલીપેડ તૈયાર કરાશે
approximately 2 lakh people in PM Modi's public meeting, three helipads will be prepared
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:26 AM

આગામી 29 સપ્ટેમ્બરે સુરતના (Surat ) મહેમાન બનનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi ) લીંબાયત, નીલગીરી સર્કલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનારી જાહેર સભાને જંગી બનાવવા માટે શહેર ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન, સુરત મનપા દ્વારા વડા પ્રધાન મોદીના હેલીપેડના સ્થળેથી જાહેર સભાના સ્થળ સુધીના રૂટને ટુ ડેટ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી જિલ્લા પ્રશાસન અને સુરત મનપાના તમામ ઉચ્ચ અધિકારીઓએ લીંબાયત ઝોનમાં ડેરા તંબુ તાણ્યા છે.

અંદાજે બે  લાખ લોકો વડા પ્રધાન મોદીની સભામાં હાજર રહે, તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરસભા માટેના મુખ્ય અપગ્રાઉન્ડમાં સંપૂર્ણ ડોમ તૈયાર કરાશે જેથી કદાચ વરસાદ પડે તો પણ જાહેર સભાના આયોજનમાં મુશ્કેલી પડી શકે નહીં. જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે.

ત્રણ હેલિપેડ બનાવવાની તૈયારી

વોર્ડ દીઠ બસની વ્યવસ્થા હેલીપેડથી સભા સ્થળ માટે બે રૂટો નક્કી કરાયા લાખ લોકો માટેની બન્ને મેદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વોર્ડ દીઠ ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનને 10 હજાર લોકોને વડા પ્રધાન મોદીની જાહેર સભામાં લાવવા માટેનો લક્ષ્યાંક અપાયો હતો. અને વોર્ડ દીઠ તંત્ર દ્વારા બસ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડમાં વડા પ્રધાનના સ્પેશિયલ ચોપર માટે ત્રણ હેલીપેડ બનાવવાની કામગીરી યુદ્ધસ્તરે થઈ રહી છે. હેલીપેડથી સભા સ્થળે આવવા માટે બે રૂટો પર હાલ વિચારણા ચાલી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્થાનિક પોલીસ તંત્ર અને વડા પ્રધાનની સિક્યોરિટી દ્વારા સુરક્ષાના દૃષ્ટિ બિંદુથી કોઈપણ એક રૂટની પસંદગી કરવામાં આવશે. એક રૂટ અંદાજે 1.7 કિમી લાંબો છે અને જ્યારે બીજો રૂટ 2.5 કિમી લંબાઈનો રહેશે. બન્ને રૂટ પર વડા પ્રધાનના સ્વાગત માટેની તૈયારી કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન પ્રજાજનો વચ્ચેથી થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચશે અને જંગી મેદનીને સંબોધશે. નોંધનીય છે કે, 2014 વડા પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન મોદી પ્રથમ વખત સુરત મનપાના કોઈ પ્રોજેક્ટોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે આવી રહ્યા છે તેથી મનપા તંત્ર માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે અને તેથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">