Surat: રેલવે સ્ટેશન પર બંધ કરાયેલી પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરવા માંગ

કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું હોય સુરત રેલવે સ્ટેશનમાં (Surat Railway Station) યાત્રિકોની અવરજવર વધી છે. ત્યારે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket ) શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

Surat: રેલવે સ્ટેશન પર બંધ કરાયેલી પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરવા માંગ
સુરત રેલવે સ્ટેશન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 04, 2021 | 11:36 AM

સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર હાલ બંધ કરાયેલી પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket) ફરી એકવાર શરૂ કરવા માટે રેલવેના ZRUCC સભ્ય રાકેશ શાહે પશ્ચિમ રેલવેના અધિકારીઓને રજૂઆત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી રેલવેના તમામ સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ આપવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું.

પરંતુ હવે જ્યારે કોરોનાનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે રેલવે સ્ટેશન પર અવરજવર કરતા યાત્રીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. તેવા સમયે એકલી મહિલાઓ, બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, સિનિયર સિટીઝન સામાન સાથે મુસાફરી કરતા હોય છે, ત્યારે ટ્રેન સુધી બેસાડવા આવતા તેમના સગા સંબંધી કે મિત્રોને રેલવે સ્ટેશન બહારથી જ પરત ફરવું પડતું હોય છે. તેને કારણે તેઓ ટ્રેન સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફનો સામનો કરે છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

વળી કુલી પાસે સામાન મોકલવા માટે ભાવ ન જામવાને કારણે તેઓને પોતાનો સામાન પણ જાતે લઈને જવું પડે છે. જેમાં પણ તેમને ખૂબ મુશ્કેલી પડે છે. ઘણી વખત યાત્રીઓની સાથે તેમને મુકવા આવેલા તેમના પરિવારજનો રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે. પરંતુ જ્યારે પરત આવે છે, ત્યારે ટીટી દ્વારા આ મામલે રકઝક પણ થાય છે અને તેઓને દંડ પણ ભરવો પડે છે. આવા બનાવો ખૂબ જ વધી ગયા છે.

જેને ધ્યાનમાં રાખીને ZRUCC મેમ્બર રાકેશ શાહ દ્વારા આ મામલે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પત્ર લખીને બધા નાગરિકો માટે અથવા તો એકલા મુસાફરી કરવા આવતા આવા લોકો માટે પ્લેટફોર્મ ટિકિટ તાત્કાલિક ચાલુ કરવા જેવા ઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહે રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Devbhumi Dwarka: ખંભાળિયામાં ફરી ગુંજ્યો ગૌશાળાનો મુદ્દો, આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">