Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો

Surat: એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા.

Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 22, 2021 | 5:31 PM

Surat: એક મહિના પહેલા સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. પોઝિટિવ દર્દી એ હદે વધી રહ્યા હતા કે મેડિકલ સુવિધાઓ પણ ઓછી પડી રહી હતી. ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. તે સમયે રોજના 1700 રેમડેસિવિર(Remdesivir) ઈન્જેક્શનની જરૂર પડતી હતી. પરંતુ અછત હોવાથી અને તે પર્યાપ્ત માત્રામાં મળતા ન હતા.

આજે સ્થિતિ એવી છે કે રોજ માત્ર 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડે છે. એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા. ઈન્જેક્શનની કાળાબજારી પણ થવા લાગી હતી. નકલી ઈન્જેક્શનની ફેક્ટરી પણ પકડાઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સિવિલ હોસ્પિટલમાં 900 રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક પડયો છે. કોરોનાની બીજી લહેરમાં પહેલીવાર એવું થયું છે કે રિજનલ સ્ટોરેજ સેન્ટરમાં 900 ઈન્જેક્શન સ્ટોર કરવામાં આવ્યા છે. જોકે વલસાડ અને નવસારીમાં હજી પણ રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ છે.

તેના પહેલા આવી સ્થિતિ નથી આવી કે ઈન્જેક્શન સ્ટોરેજ કરવું પડે. જેટલા ઈન્જેક્શન આવતા હતા તેટલા આપી દેવામાં આવતા હતા. એક મહિના પહેલા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની જરૂરિયાતથી 50કે 60 ટકા ઈન્જેક્શન આપવામાં આવતા હતા. કારણ કે તે સમયે તેની માંગ ખૂબ જ રહેતી હતી.

સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીના જણાવ્યા પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ઓછી થઈ રહી છે. એક મહિના પહેલા કોરોનાના દર્દીઓને રોજ લગભગ 1700 ઈન્જેક્શનની જરૂરિયાત રહેતી હતી, હવે રોજ 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડી રહી છે. કોરોનાના કેસ ઓછા થતા હવે ખૂબ રાહત મળી છે.

આ પણ વાંચો: Mucormycosis Disease: સુરતમાં મ્યુકરમાઈકોસીસના કેસોએ વધારી ચિંતા, ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">