આગામી દિવસોમાં દસ્તાવેજ સાથે કૌભાંડીઓને ખુલ્લા પાડીશ : પીવીએસ સરમા
સુરતના ભાજપના નેતા પીવીએસ સરમાના મામલામાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પીવીએસ સરમાએ કહ્યું છે કે આગામી દિવસોમાં દસ્તાવેજ સાથે કૌભાંડીઓને ખુલ્લા પાડશે. સાથે જ સરમાએ કૌભાંડ પાછળ કેટલાક અધિકારીઓનું જૂથ અને CAનો ખેલ છે હોવાની વાત કહી છે. સરમાએ કહ્યું તેમની સાથે કિન્નાખોરી રાખી રેડ પાડવામાં આવી છે.અને દરોડા પાડી તેમને 66 કલાક પરેશાન […]
સુરતના ભાજપના નેતા પીવીએસ સરમાના મામલામાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પીવીએસ સરમાએ કહ્યું છે કે આગામી દિવસોમાં દસ્તાવેજ સાથે કૌભાંડીઓને ખુલ્લા પાડશે. સાથે જ સરમાએ કૌભાંડ પાછળ કેટલાક અધિકારીઓનું જૂથ અને CAનો ખેલ છે હોવાની વાત કહી છે. સરમાએ કહ્યું તેમની સાથે કિન્નાખોરી રાખી રેડ પાડવામાં આવી છે.અને દરોડા પાડી તેમને 66 કલાક પરેશાન કર્યા હોવાની વાત પણ સરમાએ જણાવી છે. ઉલ્લેખીય છે કે સૂરતના ભાજપના નેતા પીવીએસ સરમાને ત્યાં આઇટીએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અપ્રમાણસર મિલકત મળી આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો