Surat: એરપોર્ટ પર બર્ડ હિટ થાય તે માટેનો તખતો તૈયાર! રન – વે નજીક ઝાડી – ઝાંખરા હટાવવામાં બેદરકારી

લગભગ રનવેથી 15-20 ફૂટ દૂર સુધી આવું કંઈ હોવું જોઈએ નહિ, આને કારણે જીવ જંતુ, સાપ, પક્ષીઓ કે જાનવર સંતાઈ શકે છે અને ઓચિંતા રનવે પર બહાર આવી શકે છે. સલામતીના કારણસર આને તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

Surat: એરપોર્ટ પર બર્ડ હિટ થાય તે માટેનો તખતો તૈયાર! રન - વે નજીક ઝાડી - ઝાંખરા હટાવવામાં બેદરકારી
સુરત એરપોર્ટના રન - વે નજીક ઝાડી - ઝાંખરા ઊગી નીકળ્યાં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 05, 2022 | 12:25 PM

સુરત (Surat) એરપોર્ટ (airport) ૫૨ બર્ડ હિટ (Bird hit) ની ઘટના અગાઉ બની ચૂકી છે . આ સાથે ડોગ અને બિલાડી જેવા પશુઓ સંતાયેલા દેખાતા તેને પકડવાના બનાવો પણ બન્યા છે . સુરત એરપોર્ટ પર બફેલો હિટની ઘટના બનવા છતાં તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) ને પત્ર લખી 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ કાપવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશ શાહે સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં પણ ઝાડી ઝાંખરાંનો ફોટો મૂ્યો છે.

આ ફોટાને નજીકથી જોતા જણાયું છે રહ્યું છે કે રનવે (runway) ને અડીને જ 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ અને ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા છે. પાછો આ ફોટો ટચ ડાઉન અને ટેક ઓફ પોઇન્ટનો જ જણાઈ રહ્યો છે. જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

લગભગ રનવેથી 15-20 ફૂટ દૂર સુધી આવું કંઈ હોવું જોઈએ નહિ, આને કારણે જીવ જંતુ , સાપ , પક્ષીઓ કે જાનવર સંતાઈ શકે છે અને ઓચિંતા રનવે પર બહાર આવી શકે છે. સલામતીના કારણસર આને તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યએ આ બાબત ધ્યાનમાં લઇને એરપોર્ટ ઓથોરિટી સુરત , એરપોર્ટ ઓથોરિટી વેસ્ટર્ન રીજીયન, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન અને DGCAને ટ્વીટર દ્વારા ફરિયાદ આપી તાત્કાલિક આ ઝાડી – ઝાંખરાંને દૂર કરવા માંગણી કરી છે જેથી પેસેન્જરની સલામતી જળવાઈ રહે.

કોરોના કાળ બાદ બજાર ફરી સ્ટેબલ થતાં અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે, એટલું જ નહીં તેની સાથે સાથે નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે. આવી સ્થિતિમાં એક્સપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

આ પણ વાંચોઃ Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">