SURAT : કઠોર ગામમાં ઝાડા-ઉલ્ટીના 50 કેસના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

SURAT : એક બાદ એક રોગ ( disease ) ભરડો લઇ રહ્યો છે. પહેલા કોરોના બાદમાં મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો હતો. આ બાદ ઝાડા-ઉલ્ટીએ ભરડો લીધો છે. લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કઠોરમાં ઝાડા-ઉલ્ટીના( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 02, 2021 | 8:54 AM

SURAT : એક બાદ એક રોગ ( disease ) ભરડો લઇ રહ્યો છે. પહેલા કોરોના બાદમાં મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો હતો. આ બાદ ઝાડા-ઉલ્ટીએ ભરડો લીધો છે. લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના (SURAT) કઠોરમાં ઝાડા-ઉલ્ટીના ( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે. તો TV-9માં અહેવાલ આવતા તંત્ર દોડતું થયું છે.

સુરતના કામરેજના કઠોરમાં આવેલા વિવેક નગર કોલોનીમાં ઝાડા-ઉલ્ટીના કેસથી હાહાકાર મચી જવા પામ્યો છે. આ કોલોનીમાં 1 જ દિવસમાં ઝાડા-ઉલ્ટીના50 થી વધુ કેસ સામે આવ્યા છે. જયારે ઝાડા-ઉલ્ટીથી 3 દર્દીના મોત થયા છે. અચાનક જ ઝાડા-ઉલ્ટીના કેસ આવતા કોલોનીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અહેવાલ TV-9માં પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું છે. આ સાથે જ સુરત પાલિકાની આરોગ્યની ટિમો કઠોર ગામમાં તૈનાત કરવામાં આવી છે.  આ સાથે જ પાણીના ટેન્કરો અને પાણી ટેસ્ટિંગ વાન આવી પહોંચી છે.

કઠોર સરકારી દવાખાનામાં હાલ 21થી વધુ દર્દી સારવાર હેઠળ છે.તો ઝાડા-ઉલ્ટીના આ કેસ પાછળ પીવાના પાણીની લાઈન પ્રદુષિત થતા ઘટના બની હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટિમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મૃતકના પરિવાર દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરી છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">