Surat: કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, મદદ માટે આગળ આવ્યું જેમ એન્ડ જવેલરી રિલીફ ફાઉન્ડેશન

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અને કોરોનાથી મૃત્યુ પામનારા શ્રમિકોના પરિવારો માટે જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. તેના માટે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂર્ણ કરી લીધો છે.

Surat: કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, મદદ માટે આગળ આવ્યું જેમ એન્ડ જવેલરી રિલીફ ફાઉન્ડેશન
કોરોનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા 270 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 19, 2021 | 9:44 PM

હીરા (Diamond) ઉદ્યોગ સાથે જોડાયેલા અને કોરોનાથી (Corona) મૃત્યુ પામનારા શ્રમિકોના પરિવારો માટે જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. તેના માટે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂર્ણ કરી લીધો છે.

સુરતમાં હીરાના વ્યવસાય જોડાયેલા 270 લોકોની કોરોના કારણે મૃત્યુ થયું છે. જેના કારણે ઘણા પરિવારો બેસહારા થઈ ગયા છે અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. જેમ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન આ પરિવારોને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં રહેતા અને હીરા વ્યવસાયમાં સામેલ કોઈપણ વ્યક્તિ જેમ કે રત્નકલાકાર, મેનેજર, દલાલ કે નોકરી કરનારા કોઈપણ જાતિના વ્યક્તિનું જો કોરોના થી મૃત્યુ થયું છે અને મૃતકના પરિવાર માં કોઈપણ કમાનાર નથી તો તેને આર્થિક મદદ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સુરતમાં ડાયમંડ જોડાયેલા 270 લોકોના મોત થયા છે. જેમાંથી 21 હીરા દલાલ અને 249 રત્ન કલાકાર છે. ડાયમંડ એસોસિયેશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું છે કે ડાયમંડ એસોસિયેશને સર્વે પૂરો કરી લીધો છે. સુરતમાં ડાયમંડ ઉધોગ સાથે સંકળાયેલા અને કોરોના થી 270 વ્યક્તિઓના મોત થયા છે. તેની યાદી તૈયાર કરીને મુંબઈ મોકલી આપવામાં આવી છે. તેના પછી નક્કી કરવામાં આવશે કે કોને કેટલી મદદ કરવી.

જોકે તેમાંના કેટલાક પરિવારોને સુરત ડાયમંડ એસોસિયેશન પણ મદદ કરવા માટે આગળ આવ્યું છે. આ કોરોનામાં ઘણા પરિવારોને મોભી ગુમાવવાના કારણે નિઃસહાય બનવાનો વખત આવ્યો છે. ત્યારે એકબીજા માટે મદદનો હાથ લંબાવવા ડાયમંડ એસોસિયેશન આગળ આવ્યું છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">