VIDEO: આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ
આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો: […]
આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો