સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હવે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠકો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં 80 ટકા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠક ફાળવવામાં આવી છે.

સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હવે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠકો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 22, 2021 | 4:22 PM

સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. સુરતમાં ભારતના મોટાભાગના રાજ્યોમાંથી લોકો આવીને વસ્યા છે. ત્યારે શહેરમાં CBSE બોર્ડની શાળાઓના વધતી જતી સંખ્યાને આધારે બોર્ડના વિધાર્થીઓને પ્રવેશ મેળવવા માટે ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ છેલ્લા ઘણા વર્ષથી સાંભળવા મળી રહી હતી. જેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અન્ય બોર્ડના 20 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સર્વોચ્ચ અધિકાર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

જેથી હવે તમામ કોલેજોમાં 80 ટકા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે 20 ટકા બેઠક ફાળવવામાં આવી છે. સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 20 વર્ષમાં CBSE બોર્ડની શાળાઓની સંખ્યા વધી રહી છે. હાલમાં 40 કરતાં વધારે CBSE , ICSEઇન્ટરનેશનલ બોર્ડ કાર્યરત છે.

જેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારે હાલાકી વેઠવી પડતી હતી. ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયામાં અધર બોર્ડના વિદ્યાર્થીઓને ગણતરીની 10 બેઠકો પર પ્રવેશ આપવામાં આવતો હતો. તેમ છતાં મોટાભાગે વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજોમાં પ્રવેશ મળતો ન હતો. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો પડતો હતો અથવા તો પછી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડતો હતો.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વિદ્યાર્થીઓને આ સમસ્યાને પગલે હવે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠકમાં અન્ય બોર્ડનો ક્વોટા 20 ટકા કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિર્ણયને કારણે આગામી વર્ષ 2021 ની પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ઉમેદવારી કરનારા વિધાર્થીઓના મેરીટમાં 80% ગુજરાત બોર્ડ અને 20 ટકા અધર બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો: Surat: બેંકોનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર વિશ્વાસ વધ્યો, લોનના ધિરાણમાં થયો વધારો

આ પણ વાંચો: સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">