Photo: કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા ફળ, ઈમ્યુનિટી બુસ્ટર એવા ગલેલીના ફળના ભાવ આસમાને

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં હવે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ગલેલીનું ફળ જાણે રામબાણ ઈલાજ બન્યું છે. સાથે સાથે સુરતમાં પણ ગલેલીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે.

Parul Mahadik
| Edited By: | Updated on: May 10, 2021 | 9:43 PM
શહેર બાદ હવે અંતરિયાળ ગામડાઓમાં કોરોનાએ પગપેસારો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ગલેલીનું ફ્રુટ કોરોના સામે લડવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ રહ્યું છે.

શહેર બાદ હવે અંતરિયાળ ગામડાઓમાં કોરોનાએ પગપેસારો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ગલેલીનું ફ્રુટ કોરોના સામે લડવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ રહ્યું છે.

1 / 5
સુરત નજીક આવેલા નવસારીના ગણદેવી તાલુકામાં ગરમીની શરૂઆત થવાની સાથે કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગરમીમાં તરસ છીપાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તે છે ગલેલી.

સુરત નજીક આવેલા નવસારીના ગણદેવી તાલુકામાં ગરમીની શરૂઆત થવાની સાથે કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગરમીમાં તરસ છીપાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તે છે ગલેલી.

2 / 5
ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે. તે સુરત જિલ્લાના ઓલપાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોવા મળે છે. ત્યાંથી આ ફળ તોડીને સુરત, નવસારી, વલસાડ, ગણદેવી અને વાપીમાં વહેંચવામાં આવે છે.

ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે. તે સુરત જિલ્લાના ઓલપાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોવા મળે છે. ત્યાંથી આ ફળ તોડીને સુરત, નવસારી, વલસાડ, ગણદેવી અને વાપીમાં વહેંચવામાં આવે છે.

3 / 5

શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

4 / 5

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">