રાહતના સમાચાર: સુરતમાં મ્યુકરમાઇકોસિસને લઈને સ્થિતિ સુધાર પર, જાણો વિગત

રાજ્યમાં મ્યુકરમાઇકોસીસને લઈને સ્થિતિ સુધાર પર છે. આવામાં આંકડા પ્રમાણે સુરતમાં મ્યુકરમાઇકોસીસની સ્થિતિ વધુ સામાન્ય જોવા મળી રહી છે.

રાહતના સમાચાર: સુરતમાં મ્યુકરમાઇકોસિસને લઈને સ્થિતિ સુધાર પર, જાણો વિગત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 25, 2021 | 3:42 PM

દેશભરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. આવી સ્થિતિમાં ગુજરાતે પણ આ બીમારીને લઈને ખરાબ સમય જોયો. રાજ્યમાં ઘણા શહેરોમાં આ રોગના કેસ સામે આવ્યા હતા. સમય જતા હવે પરિસ્થતિમાં સુધાર જોવા મળી રહ્યો છે.

રાજ્યના ચાર મહાનગરો પૈકી સુરતમાં મ્યુકરમાઇકોસિસની સ્થિતિ વધુ સામાન્ય જોવા મળી રહી છે. સૌથી ઓછા 55 જેટલા મોત સુરતમાં નોંધાયા છે. શહેરની બંને હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ ના નવા ચાર કેસ આવ્યા છે. બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ ના દર્દીઓની તબિયતમાં સુધારો આવતા એક સાથે સાત દર્દીઓને રજા આપવામાં આવી હતી.

એક સમય એવો હતો કે નવી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ કેસો આવતા હતા. જેને ધ્યાનમાં લઇને હોસ્પિટલમાંથી મ્યુકરમાઇકોસિસના અલગ વોર્ડ પણ શરૂ કર્યા હતા. પણ હાલના સમયમાં સૌથી ઓછા કેસ આવતા બે વોર્ડ બંધ કરાયા છે. જે શહેરીજનો માટે રાહતના સમાચાર છે. જ્યારે કેસોમાં વધારો થયો હતો, ત્યારે સર્જરીઓ પણ કરવામાં આવી રહી હતી. તબીબો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. હાલ કેસો ઘટતાં લોકોને પણ રાહત થઇ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના નવા બે દર્દી દાખલ થયા છે, તો સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નવી સિવિલમાં છ દર્દીઓને હોસ્પિટલમાં સુધારો આવતાં તેમને રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓની સર્જરી કરાઇ હતી.

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ,રાજકોટ, વડોદરા અને સુરતની પરિસ્થિતિમાં સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસની સ્થિતિ સારી હોવાનું તારણ બહાર આવ્યું છે. હાલમાં મ્યુકરમાઇકોસિસના કારણે અમદાવાદમાં 105, રાજકોટમાં 100, વડોદરામાં 90 દર્દીઓ સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી ઓછા 55 જેટલા દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચો: સુરતમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળના મેઇન્ટેનન્સનો ‘ખરો સમય’ ક્યારે આવશે? વર્ષોથી બંધ ઘડિયાળ

આ પણ વાંચો: સુરત મનપાનો મોટો નિર્ણય: ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, જાણો આયોજન

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">