સુરતીઓ માટે રાહતના સમાચાર, નોંધાયેલા કેસોની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

શહેરમાં કોરોનાના કુલ કેસો દોઢ લાખને પાર થયા છે. જેની સામે 1.27 લાખ દર્દીઓ કોરોનાની સારવાર લઇને મુક્ત થઇ ચૂક્યા છે. ત્યારે હાલ 22 હજા૨ દર્દી હોમ ક્વોરેન્ટાઇન કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતીઓ માટે રાહતના સમાચાર, નોંધાયેલા કેસોની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો
Increase in the number of patients recovering from reported cases(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:04 PM

Surat સુરતમાં કોરોનાના(Corona ) વળતા પાણી શરૂ થયા છે. નવા નોંધાયેલા કેસો કરતા કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કોરોનાના નવા 2124 કેસો આવ્યા જેની સામે 2336 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગ્રામ્યમાં કોરોનાના 457 નવા કેસો સામે આવ્યા છે. શહેર ગ્રામ્યમાં મળીને કોરોનાના નવા 2576 કેસો સામે 2609 દર્દીઓઓ કોરોનાની સારવાર હેઠળથી મુક્ત (Discharge ) થયા હતા. શહેર – ગ્રામ્યમાં કોરોનાની સા૨વા૨ લઇ રહેલા ત્રણ દર્દીઓના મોત થયા છે.

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 1.50 લાખને પાર : શહેરમાં કોરોનાના કુલ કેસો દોઢ લાખને પાર થયા છે. જેની સામે 1.27 લાખ દર્દીઓ કોરોનાની સારવાર લઇને મુક્ત થઇ ચૂક્યા છે. ત્યારે હાલ 22 હજા૨ દર્દી હોમ ક્વોરેન્ટાઇન કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શુક્રવારે નોંધાયેલા નવા કેસો પૈકી 857 કેસોનો ઘટાડો થયો છે. જે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર છે.

ઝોન વાઈઝ આંકડા : રાંદેરમાં 503 તથા અઠવા ઝોનમાં 574 કેસો નોંધાયા હતા. કોરોનાએ બેવડી સદી મારતા કતારગામમાં 227 કેસો સામે આવ્યા છે. શહેરના પાંચ ઝોનમાં કોરોનાએ સદી ફટકારી હતી. વરાછા એમાં 186 , લિંબાયતમાં 156 , વરાછા – બીમાં 130 , ઉધના – એમાં 126 અને સેન્ટ્રલ ઝોનમાં 108 કેસો સામે આવ્યા છે. ત્યારે ઉધના ઝોનમાં 24 કેસો જાહેર થયા હતા. એ સાથે મળીને કોરોના નવા 2124 કેસો સામે આવ્યા છે. કુલ કેસોની સંખ્યા 1,51,301 પર પહોંચી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

2336 કોરોના દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની સારવાર લઇ રહેલ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. કતારગામમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ મહિલા 19 જાન્યુઆરીના રોજ અને ગોતાલાવાડીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ મહિલા 12 જાન્યુઆરીના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. બંનેનું શુક્રવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ સાથે જ મોતનો આંકડો 1645 પર પહોંચ્યો છે.

ગ્રામ્ય વિસ્તારના આંકડા : ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. નવા 452 કેસો સામે આવ્યા છે. જેમાં બારડોલી તાલુકામાં 78 , કામરેજ તાલુકામાં 64 , પલસાણા તાલુકામાં 62 , માંગરોળ તાલુકામાં 60 , ઓલપાડ તાલુકામાં 55 , માંડવી તાલુકામાં 45 , ચોર્યાસી તાલુકામાં 41 , મહુવા તાલુકામાં 36 અને ઉમરપાડા તાલુકામાં 11 કેસો જાહેર થયા હતા. જે સાથે કુલ 37,159 કેસો સામે આવ્યા છે. ગ્રામ્યમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે માંડવીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા હતા. જેનું શુક્રવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સાથે કુલ મોતનો આંકડો 499 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો :

Surat : દક્ષિણ ગુજરાતની પ્રથમ Open Jail માટે ઓલપાડના સોંદલાખારાની જમીન પર પસંદગી, કેદીઓ ખેતી પણ કરી શકશે

Surat : મહાનગરપાલિકા હવે કરશે વરસાદી પાણીનો સંગ્રહ, યોજના પર કામ શરૂ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">