ધન્ય છે આ મહિલાને: જાણો કેવી રીતે દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી રહી છે સુરતની આ મહિલા

સુરતમાં દિવ્યાંગો માટે ખાસ વિચાર કરીને તેમને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર થાય તે માટે એક સંસ્થા કાર્યરત છે. ચાલો જાણીએ આ સંસ્થા વિશે.

ધન્ય છે આ મહિલાને: જાણો કેવી રીતે દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી રહી છે સુરતની આ મહિલા
This woman from Surat is making the divyang people self-reliant
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:08 PM

દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સરકારે ઘણી યોજનાઓ બહાર પાડી છે. જાહેર સ્થળો પર પણ દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવે છે. પણ સુરતમાં દિવ્યાંગો માટે ખાસ વિચાર કરીને તેમને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર થાય તે માટે એક સંસ્થા કામ કરે છે. આ એક એવી સંસ્થા છે જે તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે. આ સંસ્થાનું નામ છે સહાયમ.

વ્યક્તિ ભલે દિવ્યાંગ હોય પણ જો ધારે તો તે ઘણું કરી શકે છે. સુરતની સહાયમ સંસ્થાએ દિવ્યાંગ વ્યક્તિઓને આ ઉક્તિ સાર્થક કરવામાં મદદ કરી છે. છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરના દિવ્યાંગ ભાઈઓ બહેનોને રોજગારી આપવાનું કામ કરે છે. આ સંસ્થાના સ્થાપક પલ્લવીબેન શાહે પહેલાથી દિવ્યાંગો માટે કંઈક કરવાનું સપનું વિચારી રાખ્યું હતું. તેમના કહેવા પ્રમાણે શારીરિક રીતે દિવ્યાંગ હોવાના કારણે તેઓ કોઈ બીજું કામ કેમ કરે? અને એટલા માટે તેમણે આ સંસ્થા શરૂ કરવાનો વિચાર કર્યો.

આ સાથે જ તેમણે એક બીજો ઉમદા વિચાર પર્યાવરણની જાળવણીનો પણ કર્યો. શરુઆતમાં તેમને અમુલ અને રાજેશ નામના બે દિવ્યાંગ ભાઈઓ સાથે તેની શરૂઆત કરી. તેમના જુના બંગલાના પાર્કિંગમાં હસ્તકામ વડે પેપર વર્ક શરૂ કર્યું. જે ધીરે ધીરે લોકોને પસંદ પડતું ગયું. અને આ રીતે તેમને તેમનું કામ આગળ વધાર્યું. આજે તેમની સાથે 42 વ્યક્તિઓનો સ્ટાફ કામ કરે છે. સુરતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં પણ તેમની પ્રોડ્કટની ડિમાન્ડ રહે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નો મશીન, નો કેમિકલ, ઇકો ફ્રેન્ડલી પેપર બેગ એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે તેમની આ કોઈ 75 ટકા દિવ્યાંગ છે તો કોઈ 95 ટકા દિવ્યાંગ. તો કેટલાક અનાથ વ્યક્તિઓ પણ જોડાયા છે. પણ તેમનામાં કામ કરવાની ધગશ એટલી કે એકપણ દિવસ રજા પડ્યા વગર આ સંસ્થામાં તેઓ કામ કરે છે. દિવ્યાંગોને મદદરૂપ થવાનો અને તેમને આર્થિક રીતે પગભર બનાવવાનો આ પ્રયાસ ખરેખર કાબિલ-એ-તારીફ છે.

આ પણ વાંચો: રમત સાથે ‘નોલેજ’: બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાનું ગજબનું આયોજન, જાણો

આ પણ વાંચો: Surat : પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા, 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">