અસંખ્ય બિમારીઓ સામે રક્ષણ આપશે લાજવાબ લીલા ભીંડા! જાણો સમગ્ર વિગત

દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]

અસંખ્ય બિમારીઓ સામે રક્ષણ આપશે લાજવાબ લીલા ભીંડા! જાણો સમગ્ર વિગત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 06, 2020 | 10:13 AM

દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભીંડાને ખાતી વખતે તમે ક્યારેય તેના ઔષધીય ગુણો વિશે વિચાર કર્યો ન હોય. પણ તે પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને અનસૈચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે.

1). ડાયાબિટીસની સમસ્યા સામાન્ય છે, જે લોહીમાં ગ્લુકોઝના સ્તર વધવાથી થાય છે. ભીંડાના ઉપયોગથી આ સમસ્યાને કેટલાક અંશે ઓછી કરી શકાય છે. ભીંડામાં રહેલા ફાઇબર તેના પર અંકુશ લાવી શકે છે.

2). બગડેલું પાચનતંત્ર ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભીંડાથી પાચનતંત્ર સુધરે છે અને અપચાની સમસ્યા દૂર થાય છે. 3). હૃદયરોગની સમસ્યા નિવારવા માટે, કેન્સરને અટકાવવા માટે તેમજ કબજિયાતની સમસ્યા માટે પણ ભીંડા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

4). આંખોની સારી રોશની માટે વિટામિન એ જરૂરી છે અને તે ભીંડામાં જોવા મળે છે. તેમાં બીટા કેરોટીન પણ છે જે આંખની રોશની માટે પણ જરૂરી છે. 5). વજન ઓછું કરવા, ત્વચા માટે, આંખો માટે, ગર્ભાવસ્થામાં અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">