નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ

રાજ્ય સરકારે વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.

નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ
નમો ટેબ્લેટ યોજના
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 22, 2021 | 2:49 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2019-20 દરમિયાન સરકારની ટેબલેટ યોજના અંતર્ગત નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 30 હજાર ટેબલેટ સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફી સહિત સફળતા પૂર્વક નોંધણી થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 10,973 વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવાના હજુ બાકી છે.

આ માટે વારંવાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારની સંબંધિત કચેરી પર જઈને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બાકી ટેબલેટ મળી શક્યા નથી.

આ પરિસ્થિતિમાં મળેલી રજુઆતો બાદ જે તે કોલેજે સંબંધિત વિદ્યાર્થીઓને ટેબ્લેટની રકમ પરત કરવાનો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

રાજ્ય સરકારે વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પણ એ પછી ગયા વર્ષે કોરોના પેનડેમીકને કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી શક્યા નહોતા. ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યું હતું. યુનિવર્સિટીને પણ સરકારે કહી દીધું હતું કે ટેબ્લેટ મળી શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને 1 હજાર પરત કરી દેવા.

જોકે યુનિવર્સિટી આ મામલે ફક્ત મધ્યસ્થીનું જ કામ કરી રહી છે. વિદ્યાર્થીઓ કોલેજોને રૂપિયા જમા કરાવે, કોલેજો યુનિવર્સીટીને અને યુનિવર્સીટી એ રકમ સરકારને મોકલાવે. ટેબ્લેટ આવતા સરકાર યુનિવર્સીટીને આપે અને યુનિવર્સિટી કોલેજોને જે વિદ્યાર્થીઓએ રૂપિયા જમા કરાવ્યા હોય તેટલા ટેબ્લેટ આપે.

યુનિવર્સિટી દ્વારા કેસીજીમાં ટેબલેટ માટે રકમ જમા કરવામાં આવી હતી. પરંતુ હજી ટેબ્લેટ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. આ રકમ યુનિવર્સિટીને પરત કરવા વિનંતી કરવી અને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ત્રણ સભ્યો કિરણ ઘોઘારી, વિમલ શાહ અને હસમુખ પટેલની એક કમિટી બનાવવામાં આવી છે. અને જેનો રિપોર્ટ સિન્ડિકેટની સભાને આપવામાં આવશે.

બીજી તરફ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આ મામલે લડત શરૂ કરી છે કે યુનિવર્સિટી ક્યાં તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપે, નહિ તો ટેબ્લેટના રૂપિયા પરત કરે. જ્યાં સુધી બે માંથી એકેય નહિ મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: Surat : કોલસાનો ભાવ બમણો થતા, 325 પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

આ પણ વાંચો: Surat : વાહનમાલિકોને મોકલેલી પરંતુ પરત આવેલી 8 હજાર આરસી બુક RTOમાં ધૂળ ખાય છે

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">