Bardoli : તળાવમાં ગણપતિની પ્રતિમા વિસર્જિત કરવાના ગ્રામજનોના વિરોધ સામે તંત્ર આખરે ઝૂક્યું, નિર્ણયમાં કરવો પડ્યો ફેરફાર

ગામની તળાવની(Lake ) સ્વચ્છતા નો પ્રશ્ન હોય છેલ્લા બે દિવસથી ગામ જનો બુલંદ અવાજ સાથે પોતાની માંગ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી હતી.

Bardoli : તળાવમાં ગણપતિની પ્રતિમા વિસર્જિત કરવાના ગ્રામજનોના વિરોધ સામે તંત્ર આખરે ઝૂક્યું, નિર્ણયમાં કરવો પડ્યો ફેરફાર
The system finally bowed to the villagers' opposition to disposing of Ganapati's idol in the lake(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 9:35 AM

બારડોલી (Bardoli ) વહીવટી તંત્ર અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે ફરીવાર ગણેશ વિસર્જન યાત્રાને લઈને એક બેઠકનું (Meeting )આયોજન કરાયું હતું. તેન ગામે મૂર્તિ વિસર્જિત કરવાના વિરોધમાં ગ્રામજનોએ મક્કમ લડત આપતા આખરે વહીવટી તંત્ર ફેરફાર કર્યો હતો. અને  આંબેડકર સર્કલ નજીક તમામ મૂર્તિઓ ભેગી કરી તંત્ર દરિયામાં વિસર્જિત કરવા જશે એવું નક્કી કરાયું હતું.

સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિસર્જન યાત્રા અને લઈને અનેક વિવાદો સર્જાઇ રહ્યા હતા.  બારડોલી ની ગણેશ મૂર્તિઓ તેંન ગામે તળાવમાં વિસર્જિત કરવાનું તંત્ર નક્કી કરી દીધું હતું . જો કે ગામની તળાવની સ્વચ્છતા નો પ્રશ્ન હોય છેલ્લા બે દિવસથી ગામ જનો બુલંદ અવાજ સાથે પોતાની માંગ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી હતી. જેને ધ્યાને લઈને વહીવટી તંત્રએ પરિવાર નિર્ણયમાં ફેરબદલ કરીને વધુ એક વાર ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક કરી હતી. અગાઉ નક્કી કરેલ વિસર્જન રૂટ માન્ય રાખીને અલંકાર સર્કલ નજીક એક ટ્રક માં તમામ મૂર્તિઓ ભેગી કરવાનું નક્કી કરાયું હતું . અને ત્યાંથી પાલિકા યોગ્ય આયોજન કરીને તમામ મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરવાનું નક્કી કર્યું હતું.

દિન પ્રતિ દિન નિર્ણય બદલતું વહીવટી તંત્ર એ  ફરીવાર બેઠકમાં અલગ અલગ નિયમોને માર્ગદર્શિકા રજૂ કરી હતી. વિસર્જન યાત્રામાં  જોડાનાર તમામ મંડળોને પોલીસ વિભાગ ક્રમ આપવાનું નક્કી કર્યું હતું. તેમજ નશાની હાલતમાં વિશા વિસર્જન યાત્રામાં જોડાનાર વ્યક્તિ વિરોધ કાર્યવાહી કરવાનું પણ સૂચન કરાવ્યું હતું . કેટલાક ગણેશ મંડળના આયોજકોએ માટીની મૂર્તિઓ નું સ્થાનિક મિઢોળા નદીમાં વિસર્જન કરવા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Input Credit  : Jignesh Mehta (Bardoli )

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">