Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો

કોરોનાના કેસો ઓછા થવા ના કારણે અને પ્રતિબંધો પર છૂટછાટ મળતા જ લાંબા સમય પછી લોકો ઘરની બહાર હરવા ફરવા જવાનો વિચાર પણ કરી રહ્યા છે.

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા અંતરના સ્થળો માટે ધસારો
Surat: Tourist buses start booking for Diwali vacation, rush to short distance destinations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 3:05 PM

પાછલા વર્ષે કોરોના(corona ) અને લોકડાઉનના(lockdown ) કારણે ટુરિસ્ટ બસોનુ (tourist bus) સંચાલન સંપૂર્ણ ઠપ્પ થઇ ગયું હતું. અને ખાનગી બસ સંચાલકોનો ધંધો એકદમ જ ચોપટ થઇ ગયો હતો. આ વર્ષે દિવાળીને લઈને સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. 

કોરોનાના કેસો ઓછા થવા ના કારણે અને પ્રતિબંધો પર છૂટછાટ મળતા જ લાંબા સમય પછી લોકો ઘરની બહાર હરવા ફરવા જવાનો વિચાર પણ કરી રહ્યા છે. પાછલા વર્ષે ગણેશોત્સવ સહીત તમામ તહેવારોને ઉજવવા પર પ્રતિબંધ હતો. પરંતુ આ વર્ષે તહેવારોને ઉજવવા પર છૂટ આપવામાં આવી છે. ગણેશોત્સવ પૂરો થયા બાદ હવે દિવાળી વેકેશનમાં ટુર પેકેજની બુકીંગ પણ શરૂ થઇ ગઈ છે.

નવરાત્રી પહેલા જ ટુર પેકેજની ઈન્કવાયરી આવવાની શરૂઆત થઇ ગઈ છે. શહેરમાં ઓછા અંતરથી આવેલા ટુર પેકેજની બુકીંગ સૌથી વધારે થઇ રહી છે. છેલ્લા દોઢ વર્ષ પછી આ વર્ષે દિવાળી પર ઓછા અંતર વાળા હરવા ફરવાના સ્થળ પર 75 ટકા અને લાંબા અંતરના હરવા ફરવાના સ્થળ પર 25 ટકા ટુર પેકેજનું બુકીંગ થઇ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કોરોનાએ બદલ્યો ટ્રેન્ડ : કોરોનના કારણે ટુર ટ્રાવેલ્સ એજન્સીઓને ભારે નુકશાન થયું હતું. બધું જ બંધ હોવાને કારણે બસોના પૈંડા પણ થંભી ગયા હતા. અને હવે છૂટછાટ મળવાને કારણે બસોનુ બુકીંગ પણ ધીરે ધીરે શરૂ થઇ ગયું છે. કોરોનની ત્રીજી લહેરની સંભાવના ને જોતા લોકો લાંબા અંતરની જગ્યા પર જવાનું ટાળી રહ્યા છે. ત્યાં જ ટ્રાવેલ એજન્સીઓએ પણ લોકોને આકર્ષિત કરવા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટ્રાવેલ એજન્સીઓનું કહેવું છે કે ટૂંકા અંતરની જગ્યા પર ફરવા માટે લોકોની સંખ્યા વધશે અને તેના કારણે સ્થાનિક પ્રવાસી સ્થળોને પણ ફાયદો થશે.

મુશ્કેલી : અખિલ ગુજરાત વાહન મહામંડળ તરફથી મળેલી જાણકારી પ્રમાણે પાછળ વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ સુધરી છે. પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા હવે લોકો હરવા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કોરોનાના કારણે 1300 જેટલી ટુરિસ્ટ બસો બંધ થઇ ગઈ હતી. આ વર્ષે દિવાળી વેકેશનની બુકીંગ થવાથી 650 કરતા પણ વધારે ટુરિસ્ટ બસોનુ બુકીંગ થઇ ચુક્યો છે. જેમાં ટૂંકા અને લાંબા અંતરની બસોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

આ પણ વાંચો : Surat માં એક એપાર્ટમેન્ટમાં કોરોનાના નવ પોઝીટવ કેસ નોંધાયા,કોર્પોરેશન તંત્ર દોડતું થયું

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">