સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય

કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે શનિવાર અને રવિવારના રોજ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ અને કોર્પોરેશનની બેઠકમાં લેવાયો છે. આ નિર્ણયને પગલે સુરતના 165 ટેક્સટાઈલ માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ સુધી જ ચાલુ રહેશે અને જે કારીગરો વતન ગયા છે તેમને પરત ન લાવવા માટે પણ તાકીદ કરાઈ છે. […]

સુરત: કોરોના સંક્રમણને અટકાવવા શનિવાર અને રવિવાર ટેક્સટાઇલ માર્કેટ બંધ, ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Jun 24, 2020 | 1:44 PM

કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે શનિવાર અને રવિવારના રોજ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ અને કોર્પોરેશનની બેઠકમાં લેવાયો છે. આ નિર્ણયને પગલે સુરતના 165 ટેક્સટાઈલ માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ સુધી જ ચાલુ રહેશે અને જે કારીગરો વતન ગયા છે તેમને પરત ન લાવવા માટે પણ તાકીદ કરાઈ છે. કોરોનાથી બચવા તમામ માર્કેટને નિયમિત સેનિટાઈઝ કરાશે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો: દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">