Surat : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયરે શરૂ કર્યું ડેશ બોર્ડ, જાણો કેવી રીતે થશે ફરિયાદનો નિકાલ

Surat Municipal Corporation : સુરત શહેરીજનોની ફરિયાદ નિવારવા માટે મેયર દ્વારા ડેશ બોર્ડ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ, કેટલીક મહત્વની ફરિયાદો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

Surat : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયરે શરૂ કર્યું ડેશ બોર્ડ, જાણો કેવી રીતે થશે ફરિયાદનો નિકાલ
લોકોની ફરિયાદના નિવારણ માટે સુરત મેયરે શરુ કરી અનોખી પહેલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 01, 2021 | 4:02 PM

Surat Municipal Corporation : લોકોની ફરિયાદના નિરાકરણ માટે સુરતના મેયર (Mayor) હેમાલી બોઘાવાળા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર (Administration)  લગામ કસીને તાત્કાલિક કાર્યવાહી કરાવી શકાય તેમજ પ્રજા સાથે પણ સતત સંપર્કમાં રહી શકાય તે માટે મેયર દ્વારા ડેશ બોર્ડ (Dash Board) શરૂ કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં ડેશ બોર્ડ શરૂ કર્યાની સાથે જ  બે-ત્રણ મહિનાથી પેન્ડિંગ ફરિયાદો (Pending Complaints) સામે આવી હતી. ત્યારે , સુરતવાસીઓએ અધિકારીઓને આપેલી ફરિયાદોનું નિરાકરણ કેમ નથી આવ્યું તે બાબતે હવે મેયરે અધિકારીઓ પાસે ખુલાસો માગવાની શરૂઆત કરી છે. હવે, આગામી દિવસોમાં જે ઝોનલ અધિકારી (Zonal Officer) સ્તરે બે ત્રણ મહિનાથી ફરિયાદો પેન્ડિંગ (Pending) હોય તેવા અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવશે.

મેયર હેમાલી બોઘાવાળા (Hemali Boghavala) એ જણાવ્યું હતું કે, શહેરીજનોની ફરિયાદ અધિકારીઓના સ્તરે છેલ્લા બે-ત્રણ મહિનાથી અટકેલી છે. હાલ, તેમાંથી કેટલીક મહત્વની ફરિયાદો શોર્ટલિસ્ટ (Shortlist) કરવામાં આવી છે. આ સિવાય મેયર ડેશબોર્ડ પર આવનાર અન્ય રજૂઆતો અને ફરિયાદોને પણ વહીવટી તંત્ર (Administration) દ્વારા રિફર કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉલ્લેખનીય છે કે, ફરિયાદ મેનેજમેન્ટ સીસ્ટમ (Complaints Management System) અંતર્ગત લાંબા સમયથી જે ફરિયાદો પડેલી છે. ત્યારે, તબક્કાવાર સંબંધિત કર્મચારી પાસે મેયર દ્વારા સ્પષ્ટતા  માંગવામાં આવશે. ઉપરાંત જે ફરિયાદોનો બે થી ત્રણ મહિનામાં કોઈ નિકાલ થયો ન હોય તે માટે કયા કારણો જવાબદાર રહ્યા છે તે અંગે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવશે.

જો કોઈ અન્ય પદાધિકારીઓ (Officers) લેવલે ખામી હશે તો તેને દુર કરીને લોકોની ફરિયાદના નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મેયર દ્વારા કરવામાં આવેલ પહેલથી સુરતવાસીઓની ફરિયાદોના નિકાલ આગામી દિવસોમાં ઝડપી બનશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">