Surat : મ્યુકર માઇકોસીસ સામે લડવા સજ્જ, સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ઓપરેશન થિયેટર ઉભા કરાયા

સુરત (Surat) સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન એક નવી બીમારી મ્યુકર માઇકોસીસ સામે આવી છે. જેનાથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટરોની એક ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

Surat : મ્યુકર માઇકોસીસ સામે લડવા સજ્જ, સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ઓપરેશન થિયેટર ઉભા કરાયા
સુરત સિવિલ હોસ્પિટલ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 10, 2021 | 11:05 AM

સુરત (Surat) સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન એક નવી બીમારી મ્યુકર માઇકોસીસ સામે આવી છે. જેનાથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટરોની એક ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

હાલમાં આ બીમારીમાં સિવિલ હોસ્પિટલમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ બીમારીને કારણે જે લોકોને સુગર, ડાયાબિટીસ હોય તેમના માટે મુસીબત વધી શકે છે.

સુરતમાં આવા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સતત વધી રહી છે. જોકે સુરત થી સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ફક્ત પાંચ દર્દીઓ જ દાખલ થયા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાગીણી વર્માએ જણાવ્યું છે કે મ્યુકર માઇકોસીસના દર્દીઓને સારવાર આપવા માટે બે દિવસ પહેલા જ ઇએનટી તથા મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર ની મિટિંગ મળી હતી. જેમાં આ રોગના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વોર્ડમાં 35 થી 40 બેડની વ્યવસ્થા છે. તેમના માટે અલગથી ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઓક્યુપ્લાસ્ટિક સર્જરીના ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આવા દર્દીઓને સારવાર માટે મેડિકલ એનેસ્થેસિયા, ન્યુરોસર્જન સહિત અન્ય ડોક્ટરની ટીમ તૈયાર કરવામાં આવી છે .

આ પ્રકારના રોગમાં દર્દીનું નાક બંધ થઇ જાય છે. નાક ની આજુબાજુ સોજા આવી જાય છે. ચહેરા પર સોજો આવવો અને ક્યારેય તાવ આવે છે. જે લોકોને પહેલાં પણ આ બીમારી થઇ હોય તેમનામાં આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ શકે છે. આ રોગથી બચવા માટે સાફ સફાઈ જરૂરી છે.સાથે જ ધૂળ વગેરે વસ્તુ ના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત લોકોએ સમયાંતરે હાથ-પગ ધોતા રહેવું જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">