સુરતના તબીબ સંકેત મહેતા આખરે કોરોના સામે જંગ જીત્યા, સારવાર બાદ માદરે વતન પરત ફર્યા

એકસમયે બીજા માટે જીવ જોખમમાં મૂકી દેનારા સુરતના તબીબ સંકેત મહેતાએ આખરે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને, 96 દિવસ સુધી મોત સામે ઝઝુમી રહેલા સંકેત મહેતા સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છેકે સંકેત મહેતાએ અન્ય દર્દીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને […]

સુરતના તબીબ સંકેત મહેતા આખરે કોરોના સામે જંગ જીત્યા, સારવાર બાદ માદરે વતન પરત ફર્યા
Follow Us:
| Updated on: Oct 31, 2020 | 3:44 PM

એકસમયે બીજા માટે જીવ જોખમમાં મૂકી દેનારા સુરતના તબીબ સંકેત મહેતાએ આખરે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને, 96 દિવસ સુધી મોત સામે ઝઝુમી રહેલા સંકેત મહેતા સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છેકે સંકેત મહેતાએ અન્ય દર્દીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો.

કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને દર્દીનો જીવ બચાવ્યો હતો. જેના પગલે સંકેત મહેતા સંક્રમિત થયા હતા. સંકેત મહેતાની તબિયત એટલી હદે બગડી ચૂકી હતી કે તેમના ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઇ લઇ જવા પડ્યા હતા. અને, સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરિવાર આ ખર્ચ ભોગવી શકે તેમ નહોતો. અને મહામારીમાં માનવતાના દર્શન થતા તબીબી જગત સંકેત મહેતાની મદદે આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તો કોરોના વોરિયરની મદદ માટે રાજ્ય સરકારે પણ હાથ લંબાવ્યો હતો. જોકે આખીય દર્દનાક કહાનીનો આજે સુખદ અંત આવ્યો છે. અને સંકેત મહેતાએ કોરોનાને હરાવી દીધો છે. સંકેત મહેતા પાછલા 96 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલાઇ ખાઇ રહ્યા હતા. તો પાછલા 25 દિવસથી તેઓને વેન્ટિલેટર પર રખાયા હતા. જોકે હજારો લોકોની દુઆ અને તબીબોની ટીમની મહેનત રંગ લાવી. અને, સંકેત મહેતાને બચાવી લેવાયા છે.

આજે લાંબા સમય બાદ એકદમ સ્વસ્થ હાલતમાં સંકેત મહેતાને માદરે વતન પરત લાવવામાં આવ્યા છે. સંકેત મહેતા ઘરે પરત ફરતા જ તેમના પરિવારમાં આજે દિવાળી જેવો માહોલ છે. જોકે સંપૂર્ણ સ્વસ્થ થતા હજુ સંકેત મહેતાને 2 મહિનાનો સમય લાગશે. ત્યારે સંકેત મહેતાનું માનવું છે કે મજબૂત મનોબળે જ તેઓને કોરોના સામે જીત અપાવી છે.

વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">