સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે […]

સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:33 PM

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે, ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થતા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ. જો કે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સુરતવાસીઓ માટે હાલ રાહત થઈ છે.

આ પણ વાંચોઃભારે વરસાદથી ગીરસોમનાથની શિંગોડા નદીમાં ઘોડાપૂર, નીચાળવાળા વિસ્તારને કરાયા એલર્ટ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">