Surat : વેક્સિનના ધાંધિયા યથાવત, શ્રમિકો રાતથી જ વેક્સીન સેન્ટરની બહાર ઊંઘવા મજબુર

સુરતના ઔધોગિક વિસ્તારોમાં શ્રમિક વર્ગને વેક્સીન લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

Surat : વેક્સિનના ધાંધિયા યથાવત,  શ્રમિકો રાતથી જ વેક્સીન સેન્ટરની બહાર ઊંઘવા મજબુર
Surat : People forced to sleep outside vaccine centers at night
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 26, 2021 | 11:31 PM

Surat કોરોના ની(corona ) બીજી લહેર ઓસરવા પાછળ સરકારનો દાવો છે કે વેક્સિનેશન(vaccination ) કામગીરીની સફળતા છે. પણ એ હકીકત છે કે હજી લોકોને વેક્સીન પૂરતા પ્રમાણમાં નથી મળી રહી. જેનું કારણ છે કે લોકોને હજી પણ વેક્સીન મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે અને લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે.

સુરતના શ્રમિક વિસ્તારોની હાલ પણ આવી જ કંઈ છે. કારીગરો વર્ગને કામના સ્થળે વેક્સિનેશન ફરજીયાત માંગવામાં આવે છે. પણ મુસીબત ત્યાં છે કે હજી ઘણા સેન્ટરો પાર વેકસીનના પૂરતા ડોઝ ઉપલબ્ધ નથી. જેના કારણે શ્રમિક વર્ગને વેક્સીન લેવા માટે પરસેવો પડવો પડી રહ્યો છે. વેક્સીન ન મળવાને કારણે કામધંધા પર જવા માટે પણ તેમને મુશ્કેલી પડી રહી છે.

સુરતના ઉધના વિસ્તારની તો એવી હાલત છે કે લોકો બીજા દિવસે સવારે વેક્સીન લેવા માટે રાતથી જ લાઇનમાં ઉભા રહી જાય છે. આખી રાત વેક્સીન સેન્ટરની બહાર જ ઊંઘવા તેઓ મજબુર બન્યા છે. જેથી બીજા દિવસે તેમનો નંબર જરૂર લાગે. પણ આખી રાત વેક્સીન સેન્ટરની બહાર મચ્છરોનો ત્રાસ સહન કરીને ઊંઘ્યાં બાદ પણ બીજા દિવસે વેક્સીન મળે તેની કોઈ ગેરંટી હોતી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કારણ કે ફક્ત 100 થી 150 ટોકન જ ફાળવી દેવામાં આવે છે. સ્થાનિક વિસ્તારમાં રહેતા અને કામ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે હાલ વેક્સિનની ખુબ સમસ્યા સામે આવી રહી છે.

સરકાર દ્વારા આ રવિવારે વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી મુશ્કેલી ઓછી થઇ નથી. ઔધોગિક એકમોમાં કામ કરતા કામદારોને રસીકરણ કરવું ખુબ જ જરૂરી છે. કારણ કે ત્યાં અનેક વ્યક્તિઓ એકબીજાને સંક્રમિત કરી શકે તે પ્રકારની સ્થિતિ હોય છે.

પરિણામે જો તમામ લોકો સંક્રમિત થાય તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. જેથી મહાનગરપાલિકા દ્વારા તમામ ઔધોગિક એકમો સાથે જોડાયેલા લોકોને ઝડપથી વેક્સિનેશન થાય તે ખુબ જરૂરી છે.

સુરત મહાનગરપાલિકા પાસે આ ફરિયાદ કરવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં કોરોના સંક્ર્મણ ફેલાવી શકે તેવા ચોક્કસ વર્ગને પણ વેક્સિનેશન ઝડપથી આપવામાં આવે તે દિશામાં કામગીરી કરવમાં આવનાર છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">