SURAT : જાહેર માર્ગ પરના વૃક્ષોના થડ પર મનોરમ્ય ચિત્ર દોરાયા, જાણો શું છે કારણ

SURAT : વૃક્ષના થડ પર ચિત્રો દોરવામાં આવ્યા છે એમાં કોઈ પણ જાતના રસાયણિક કલરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.

SURAT : જાહેર માર્ગ પરના વૃક્ષોના થડ પર મનોરમ્ય ચિત્ર દોરાયા, જાણો શું છે કારણ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 10:48 PM

SURAT : જાહેર માર્ગ પરના વૃક્ષોના થડ પર મનોરમ્ય ચિત્ર દોરવામાં આવ્યા છે. વૃક્ષના થડ પર પર દોરવામાં આવેલા આ ચિત્રોને જોઇને સૌ કોઈની આંખો સ્થિર થઇ જાય છે. આ સુંદર ચિત્રોથી વૃક્ષોને એવી રીતે સજાવવામાં આવ્યા છે કે રસ્તે નીકળતા સૌ કોઈ એક નજરે જોતા રહી જાય છે.

વૃક્ષોના થડ પર ચિત્રો દોરનારા ચિત્રકારો મનુ લુથરા ચિત્રકાર પાસેથી ચિત્રકલા શીખ્યા છે. વૃક્ષના થડ પર ચિત્રો દોરવામાં આવ્યા છે એમાં કોઈ પણ જાતના રસાયણિક કલરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પણ સમ્પૂર્ણ કુદરતી એટલે કે ઇકો-ફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુરતના કતારગામના ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના ટ્વિર હેન્ડલ દ્વારા આ ચિત્ર અભિયાનના થોડા ફોટો શેર કરીને પર્યાવરણ મિત્રો એવા ચિત્રકારોની પ્રસંશા કરી છે. હર્ષ સંઘવીએ લખ્યું છે, એક સારા સંદેશ સાથે સુરતના વૃક્ષોને સુશોભિત કરવામાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">