Surat: કોરોનાના કેસમાં થયો વધારો, SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર મનપાએ કરી લાલ આંખ

સુરતમાં કોરોનાના કેસ વધ્યાં છે..તેવામાં SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર સુરત મનપાએ લાલ આંખ કરી છે. સુરતમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારાયો છે.

| Updated on: Mar 15, 2021 | 12:06 PM

સુરતમાં કોરોનાના કેસ વધ્યાં છે..તેવામાં SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર સુરત મનપાએ લાલ આંખ કરી છે. સુરતમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારાયો છે. મનપા દ્વારા જે આંકડા જાહેર થયા છે, તે મુજબ રવિવારે 196 લોકો પાસેથી 1 લાખ 96 હજાર રૂપિયાનો દંડ વસુલાયો છે.

સુરતની શાળાઓમાં પણ સંક્રમણના કેસ વધ્યા છે, જેને લઈ કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા શાળાઓને તાકીદ કરાઈ છે. બાળકો વચ્ચે સામાજિક અંતર રાખવા ખાસ તાકીદ કરાઈ છે, તો દરેક બાળકો ફરજિયાત માસ્ક પહેરે એની કાળજી રાખવા સૂચના અપાઈ છે. બાળકોનું શારિરીક તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો શાળાએ ન આવવા સૂચના અપાઈ છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">