સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી […]

સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ
http://tv9gujarati.in/surat-ma-korona-…di-vatan-ni-vaat/
Follow Us:
| Updated on: Jul 02, 2020 | 8:48 AM

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી રહ્યા છે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">