Surat : કાપડ ઉધોગ ધમધમતો થતા રેલવેના પાર્સલ વિભાગની આવકમાં થયો વધારો

કાપડ ઉધોગના વેપારીઓ પણ રોડ ટ્રાન્સપોર્ટની સાથે હવે રેલવે ટ્રાન્સપોર્ટ તરફ પણ વળી રહ્યા છે. જેના કારણે રેલવેની આવકમાં વધારો થઇ રહ્યો છે.

Surat : કાપડ ઉધોગ ધમધમતો થતા રેલવેના પાર્સલ વિભાગની આવકમાં થયો વધારો
Surat: Large revenue to the parcel department of the railways as the textile industry is booming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:33 AM

કોરોના કહેર બાદ વેપાર ઉધોગ ફરી ધમધમતો થતા તેની સીધી અસર રેલવેના પાર્સલ વિભાગને થઇ છે. છેલ્લા ત્રણ વર્ષના ઇતિહાસમાં સુરત રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગને ગયા ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ એક કરોડ રૂપિયાની આવક થવા પામી છે. સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે વેપાર ઉધોગ પડી ભાંગ્યો હતો.

પરંતુ હવે કોરોનાની અસર ઓછી વર્તાતા જનજીવન ફરી દોડતું થયું છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે માધ્યમિક અને પ્રાથમિક વિભાગના ધોરણો પણ શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવે સુરતના બે મુખ્ય ઉધોગો ડાયમંડ અને કાપડ ઉધોગ પણ ધમધમવા લાગ્યા છે.

રિંગરોડની 165 કાપડ માર્કેટના વેપારીઓ પણ પોતાના માલસામાન રોડ અને રેલવે મારફતે દેશના સરહદો પર મોકલાવી રહ્યા છે. ત્યારે આ ઉધોગની વહારે રેલવે તંત્ર આવ્યું છે. અને કાપડ ઉધોગના વેપારીઓ પણ રોડ ટ્રાન્સપોર્ટની સાથે હવે રેલવે ટ્રાન્સપોર્ટ તરફ પણ વળી રહ્યા છે. જેના કારણે રેલવેની આવકમાં વધારો થઇ રહ્યો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ગત જુલાઈ મહિનાથી કાપડ ઉધોગમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડર પણ મળી રહ્યા છે. વેપારીઓ પણ રેલવે મારફતે પાર્સલ મોકલવાની શરૂઆત કરી રહ્યા છે. જેના પગલે રેલવેના પાર્સલ વિભાગને ગત ઓગસ્ટ મહિનામાં એક કરોડ રૂપિયાની આવક થવા પામી છે.

વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા સુરત શહેરના કાપડ ઉધોગની સ્થિતિ જોઈને તેમણે સુરતના કાપડ ઉધોગમાં રસ દાખવ્યો હતો. તેઓએ આ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ, ફોસ્ટા સહિતના વેપારી સંગઠનો સાથે બેઠક કરી રેલવેની સ્થિતિ વિષે જાણકારી આપી હતી. જેથી વેપારીઓ પણ તે માહિતીથી પ્રભાવિત થયા હતા. અને રેલવે મારફતે પાર્સલ મોકલવાની શરૂઆત કરી હતી.

રિંગરોડના કાપડ ઉધોગના વેપારીઓ પણ હવે ભેગા મળીને રેલવેમાં માલનું બુકીંગ કરાવવા લાગ્યા છે. જેથી રેલવે દ્વારા યુપી, બિહાર, પશ્ચિમ બંગાળના રાજ્યોમાં સ્પેશ્યલ પાર્સલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આવતા દિવસોમાં પાર્સલ વિભાગને હજી પણ આવક થવાની આશા છે.

આ પણ વાંચો :

Surat : પાલિકાની Knock The Door ઝુંબેશ અંતર્ગત એક અઠવાડિયામાં 1.30 લાખ લોકોને બીજો ડોઝ અપાયો

Surat : ઘરે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવા બાળકોને કરાયા પ્રોત્સાહીત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">