Surat Industries: ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગમાં વેપારનાં સમય માટે બેવડા ધારાધોરણ, સીએમને કરાઈ રજુઆત

Surat Industries: આંશિક અનલોકમાં(Unlock) ગુજરાત સરકારે નાના મોટા તમામ વેપાર ધંધાઓને બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપતા જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે.

Surat Industries: ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગમાં વેપારનાં સમય માટે બેવડા ધારાધોરણ, સીએમને કરાઈ રજુઆત
Surat Industries: Double standard for trading hours in diamond and textile industries, submitted to CM
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2021 | 2:51 PM

Surat Industries: આંશિક અનલોકમાં(Unlock) ગુજરાત સરકારે નાના મોટા તમામ વેપાર ધંધાઓને બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપતા જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. પરંતુ સુરતના બે પાયાના ઉધોગ ડાયમંડ ઉધોગ(Diamond Industry) અને ટેકસટાઇલ ઉધોગને(Textile Industry) શરૂ કરવા માટે બે ધારાધોરણો દેખાઈ આવે છે.

સુરતમાં ટેકસટાઇલ ઉધોગ બપોરે 3 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ડાયમંડ ઉધોગો રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. ત્યારે વ્યાપારી પ્રગતિ સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને(CM) પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં હીરાના કારખાનાની જેમ ટેક્સટાઇલ માર્કેટને પણ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલનો વેપાર પુરા વિશ્વમાં થાય છે. સુરત થી અનેક દેશોમાં કાપડનું એક્સપોર્ટ(Export) થાય છે. દેશમાં જેટલું કાપડ બને છે તેમાંથી 70% કાપડ સુરત બને છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

સુરત ગુજરાત આર્થિક રાજધાની છે. સુરતના કાપડ માર્કેટમાં 15 લાખ કર્મચારીઓ રોજગારી મેળવે છે. જેથી સુરતના કાપડ માર્કેટ ને ડાયમંડ માર્કેટની જેમ રાતે આઠ વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી માંગવામાં આવી છે.

વેપારી પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાની જણાવે છે કે હાલ કાપડ માર્કેટમાં નિરાશાનો માહોલ છે. જો સમય વધારવામાં નહિ આવે તો કાપડ વેપારીઓ અને મોટું નુકસાન થવાની શક્યતા છે. અને એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરીને ટેક્સટાઇલ માર્કેટનો સમય વધારવા માંગણી કરવામાં આવી છે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">