સુરત અગ્નિકાંડ: એક મહિનો પુર્ણ થયો છતાં મૃતકના પરિવાર કરી રહ્યા છે ન્યાયની માગણી, જુઓ VIDEO

  સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]

સુરત અગ્નિકાંડ: એક મહિનો પુર્ણ થયો છતાં મૃતકના પરિવાર કરી રહ્યા છે ન્યાયની માગણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 7:37 AM

સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આ અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો છે. આ ઘટનામાં મોતને ભેટેલી ઈશા કાકડીયાના પરિવાર સાથે TV9એ ખાસ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં 22 બાળકોઓ મોતને ભેટ્યા હતા. ત્યારે તેમના પરિવાર હજુ સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નહી લાગે આંચકાઓ, રેલવેએ 20 વર્ષ જુના કોચમાં કર્યો ફેરફાર

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">