સુરત અગ્નિકાંડ: એક મહિનો પુર્ણ થયો છતાં મૃતકના પરિવાર કરી રહ્યા છે ન્યાયની માગણી, જુઓ VIDEO
સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
સુરતના ગોઝારા તક્ષશિલા અગ્નિકાંડને બરાબર એક મહિનો થયો છે. આ ભયાનક દુર્ઘટનાને સ્થાનિકો અને સુરતી લાલાઓ હજી ભૂલ્યા નથી. સુરત મ્યુનિસિપલ તંત્ર અને પોલીસે દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પરંતુ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે આ અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો છે. આ ઘટનામાં મોતને ભેટેલી ઈશા કાકડીયાના પરિવાર સાથે TV9એ ખાસ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં 22 બાળકોઓ મોતને ભેટ્યા હતા. ત્યારે તેમના પરિવાર હજુ સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નહી લાગે આંચકાઓ, રેલવેએ 20 વર્ષ જુના કોચમાં કર્યો ફેરફાર