સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત
સુરત શહેરમાં કોરોના સંક્રમણના કિસ્સા ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાંથી વધુ વકર્યા હોવાથી, પ્રશાસન દ્વારા નાછૂટકે કડક કાર્યવાહી ક્લસ્ટરનો અમલ જાહેર કરીને કરવામાં આવી હતી. ત્યારે હીરા બજાર માટે મોટી જાહેરાત કરવામાં આવી આવનારા દિવસોમાં પણ હજુ હીરા બજાર બંધ રહેશે 10 તારીખ પછી સુરતના વરાછા મહિધરપુરા હીરા બજાર ખુલશે અને કારખાનાં 14 તારીખથી ખોલવા માટે […]
સુરત શહેરમાં કોરોના સંક્રમણના કિસ્સા ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાંથી વધુ વકર્યા હોવાથી, પ્રશાસન દ્વારા નાછૂટકે કડક કાર્યવાહી ક્લસ્ટરનો અમલ જાહેર કરીને કરવામાં આવી હતી. ત્યારે હીરા બજાર માટે મોટી જાહેરાત કરવામાં આવી આવનારા દિવસોમાં પણ હજુ હીરા બજાર બંધ રહેશે 10 તારીખ પછી સુરતના વરાછા મહિધરપુરા હીરા બજાર ખુલશે અને કારખાનાં 14 તારીખથી ખોલવા માટે જાહેરાત કરવામાં આવી છે અને સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવશે. હીરા બજારમાં સોશ્યલ ડિસ્ટન્સીગનો અમલ કરવામાં નહીં આવતો હોવાની અને માસ્ક પહેરવા બાબતે કાળજી દાખવવામાં આવતી નહીં હોવાની ફરિયાદો બાદ એક અઠવાડિયા માટે ક્લસ્ટર જાહેર કરાયું હતું.
આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને ચીને દુનિયાથી છૂપાવી મોટી હકીકત, જાણો 7 વર્ષ પહેલાં શું થયું હતું?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો