SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજુ, જુઓ કેટલા કરોડનું છે બજેટ ?

SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 6,134 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનમાં બજેટ રજૂ કર્યું હતું.

| Updated on: Mar 11, 2021 | 7:31 PM

SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 6,134 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિકાસ કાર્યો માટે 3 હજાર 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારી બાદ આ પહેલું બજેટ હોવાથી તેની અસર બજેટ પર જોવા મળી છે. નવા કોઈ પ્રોજેક્ટ હાથ ન ધરીને જૂના પ્રોજેક્ટ અને જોગવાઈઓને પૂર્ણ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જીસ યથાવત્ રાખવામાં આવ્યા છે. આ વર્ષે નવા સીમાંકન બાદ નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે 140.21 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વધતું પ્રદૂષણને અટકાવવા એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વધારે ભાર મૂક્યો છે. પાંચ ઝોનમાં એર ક્વોલિટી મોનીટરીંગ ઇન્ડેક્સ મૂકવાની સાથે 300 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઐતિહાસિક વારસા સમાન કિલ્લાને આ વર્ષે સંપૂર્ણપણે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિટિશ સિમિટ્રી અને ભાગળના કલોક ટાવરને જાળવવા પહેલીવાર જોગવાઈ કરાઈ છે. આરોગ્ય માટે પણ 393.10 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. ઉપરાંત સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક રાખવામાં આવશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">