સુરત: કોરોનાથી બચવા વિઘ્નહર્તા આપી રહ્યા છે સંદેશ

હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, દેશભરમાં તમામ ઉત્સવોની ઉજવણી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. અમદાવાદમાં પણ દર વર્ષે યોજાતી જગન્નાથજીની રથયાત્રા પણ આ વર્ષે કોરોના ને કારણે મોકૂફ રાખવામાં આવી હતી અને હજુ પણ કોરોનાની સ્થિતિ સામાન્ય નહીં થતાં ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવ જાહેરમાં ઉજવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.ત્યારે […]

સુરત: કોરોનાથી બચવા વિઘ્નહર્તા આપી રહ્યા છે સંદેશ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:51 PM

હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, દેશભરમાં તમામ ઉત્સવોની ઉજવણી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. અમદાવાદમાં પણ દર વર્ષે યોજાતી જગન્નાથજીની રથયાત્રા પણ આ વર્ષે કોરોના ને કારણે મોકૂફ રાખવામાં આવી હતી અને હજુ પણ કોરોનાની સ્થિતિ સામાન્ય નહીં થતાં ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવ જાહેરમાં ઉજવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.ત્યારે આ વર્ષે લોકો પોતાની આસ્થા મુજબ પોતાના ઘરે જ શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરીને પૂજન અર્ચન કરી રહ્યા છે.

Surat: Corona thi bachva viganahart aapi rahya che sandesh

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: Corona thi bachva viganahart aapi rahya che sandesh

સુરતના અડાજણ વિસ્તાર સ્થિત શક્તિ ફાઈટર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવનું મોટું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાને કારણે આ ગ્રુપના રવિ ખરાડી દ્વારા પોતાની ઓફિસમાં જ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surat: Corona thi bachva viganahart aapi rahya che sandesh

ગણેશજીની સ્થાપના સાથે તેમણે એક સુંદર મેસેજ આપતી થીમ ઉભી કરી છે. જેમાં હાલ વિશ્વભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર સામે કઈ રીતે સાવચેત રહેવું અને પોતાની અને પરિવારની સંભાળ કઈ રીતે રાખવી તે અંગેના સરસ મેસેજ આપતા મુષકોને મુક્યા છે. તેમજ કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ જેમ કે પોલીસ સ્ટાફ, ડૉકટર્સ, સફાઈકર્મીઓ તેમજ મેડિકલ સ્ટાફને દર્શાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">