સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે. પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ […]

સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:03 AM

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે.

પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ડાયાબીટીસ પર નિયંત્રણ : આમળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસના ઈલાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ. તે ઉપરાંત આમળા પાઉડરને મધ અને હૂંફાળા પાણી સાથે પીઓ. થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે.

માસિક નિયમિત રાખે : આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન માસિક દરમ્યાન થતા દુઃખાવા અને માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે. વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી પણ વધારે છે.

હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત : આમળા પાઉડર માંસપેશીઓ મજબૂત કરે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

યુરિન ઇન્ફેક્શનથી બચાવે, ભૂખ પણ વધારે : આમળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે. ઇન્ફેક્શનથી બચાવે છે. ભોજન પહેલા માખણ, મધ સાથે આમળા પાઉડર મિક્સ કરીને ખાવાથી ભૂખ વધે છે.

લોહી સાફ કરે છે : આમળા પ્રાકૃતિક રીતે લોહીને સાફ કરે છે. જો ખીલની સમસ્યા હોય તો આમળાથી બનેલો ફેસપેક વાપરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">