એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત, 3 લોકોની હાલત ગંભીર જ્યારે 15 ઈજાગ્રસ્ત
ઠાસરાના બાધરપુરા પાસે એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15થી વધુ લોકો ઘવાયા છે તો 3ની હાલત ગંભીર હોય એવું જાણવા મળી રહ્યું છે.બસ ગોધરા ડેપોની હોવાનું અનુમાન છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર […]
ઠાસરાના બાધરપુરા પાસે એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15થી વધુ લોકો ઘવાયા છે તો 3ની હાલત ગંભીર હોય એવું જાણવા મળી રહ્યું છે.બસ ગોધરા ડેપોની હોવાનું અનુમાન છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો