યાત્રાધામ સોમનાથમાં બનશે ભવ્ય પાર્વતીમંદિર, સફેદ માર્બલથી 21 કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર
સોમનાથ મંદિર પરિસરમાં હવે ભવ્ય પાર્વતીમંદિરનું નિર્માણ થશે. સફેદ માર્બલથી ભવ્ય પાર્વતીમંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આમ હવે સોમનાથ મહાદેવના મંદિરમાં શિવ અને શક્તિપીઠ બંનેના દર્શનનો ભાવિકોને લાભ મળશે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]
સોમનાથ મંદિર પરિસરમાં હવે ભવ્ય પાર્વતીમંદિરનું નિર્માણ થશે. સફેદ માર્બલથી ભવ્ય પાર્વતીમંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આમ હવે સોમનાથ મહાદેવના મંદિરમાં શિવ અને શક્તિપીઠ બંનેના દર્શનનો ભાવિકોને લાભ મળશે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો