
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં રેલવે ટ્રેકને ડબલ ટ્રેકમાં ફેરવવા માટે કામ કરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાંથી પસાર થનાર ટ્રેન પૈકી કેટલીક ટ્રેનને આંશિક રદ કરાઈ છે. તો કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેન રદ કે આંશિક રીતે રદ કરાઈ છે. તો કેટલીક ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્થિત લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 સુધી કેટલીક ટ્રેનો ને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..