સુરત મનપા કમિશનરનો મહત્વનો નિર્ણય, માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે
સુરતમાં વધતા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, […]
સુરતમાં વધતા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો