શું 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે? શાળા ખોલવાને લઈ જાણો વાલીઓનો અભિપ્રાય

કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર  23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

શું 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે? શાળા ખોલવાને લઈ જાણો વાલીઓનો અભિપ્રાય
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 24, 2020 | 8:28 PM

કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર  23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળાઓ ખોલવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે જુઓ આ રિપોર્ટમાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">