શું 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે? શાળા ખોલવાને લઈ જાણો વાલીઓનો અભિપ્રાય
કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર 23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]
કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર 23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળાઓ ખોલવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે જુઓ આ રિપોર્ટમાં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો