એનલોક-3ની માર્ગદર્શીકા જાહેર, દુકાનો રાત્રે 8 સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે, રાત્રી કરફ્યુમુક્તિ
કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ […]
કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોન માટેની શરતો યથાવત રાખવામા આવી છે. તો સામાજીક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમ અંગેના નિતી નિયમો યથાવત છે.