એનલોક-3ની માર્ગદર્શીકા જાહેર, દુકાનો રાત્રે 8 સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે, રાત્રી કરફ્યુમુક્તિ

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ […]

એનલોક-3ની માર્ગદર્શીકા જાહેર, દુકાનો રાત્રે 8 સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે, રાત્રી કરફ્યુમુક્તિ
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 8:45 AM

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-03ની માર્ગદર્શીકા બાદ ગુજરાત સરકારે આગામી પહેલી ઓગસ્ટથી અમલમાં આવનાર અનલોક-3 માટેની આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક 3માં ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તો દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગા સેન્ટર પણ શરૂ કરી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોન માટેની શરતો યથાવત રાખવામા આવી છે. તો સામાજીક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમ અંગેના નિતી નિયમો યથાવત છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">