ઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ
ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી […]
ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી નદીમાં પાણીનો આવરો ચાલુ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃરાજકોટ જેલના 23 કેદી કોરોના પોઝીટીવ, અન્ય કેદીઓના કોરોના ટેસ્ટ કરાશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો