ઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ

ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી […]

ઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:43 PM

ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી નદીમાં પાણીનો આવરો ચાલુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચોઃરાજકોટ જેલના 23 કેદી કોરોના પોઝીટીવ, અન્ય કેદીઓના કોરોના ટેસ્ટ કરાશે

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">