દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી શસ્ત્રોની પૂજા
દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શસ્ત્રોની પૂજા કરી. મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાયેલા શસ્ત્રપૂજનામાં વિવિધ સુરક્ષા વિભાગોના અધિકારીઓ પણ જોડાયા. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાતમાં શાંતિ સલામતી માટે પ્રાથના કરી. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આધૂનિક યુગમાં આધૂનિક શસ્ત્રો આપણી સુરક્ષામાં કારગર સાબિત થઇ રહ્યા છે અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શસ્ત્રપૂજનની આ પરંપરા આપણે જાળવી […]
દશેરાના પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શસ્ત્રોની પૂજા કરી. મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાયેલા શસ્ત્રપૂજનામાં વિવિધ સુરક્ષા વિભાગોના અધિકારીઓ પણ જોડાયા. આ પ્રસંગે મુખ્યપ્રધાને ગુજરાતમાં શાંતિ સલામતી માટે પ્રાથના કરી. મુખ્યપ્રધાને જણાવ્યું કે, આધૂનિક યુગમાં આધૂનિક શસ્ત્રો આપણી સુરક્ષામાં કારગર સાબિત થઇ રહ્યા છે અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શસ્ત્રપૂજનની આ પરંપરા આપણે જાળવી રાખી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો