શ્રાવણ શરૂ પણ ભક્તો ગર્ભગૃહ બહારથીજ કરી શકશે ભોળાનાથના દર્શન,ભગવાન અને ભક્તો વચ્ચે કોરોનાની ગાઈડલાઈન ખેંચાઈ
રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ […]
રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે અને કોરોનાની આપવામાં આવેલી ગાઈડ લાઈન વચ્ચે મહાદેવના મંદિરમાં જોવા દર્શનાર્થીઓ ઓછા જોવા મળી રહ્યા છે કેમ કે સરકારની ગાઇડલાઈનનું પાલન કરીને મંદિરના ગર્ભગૃહમાં કોઈ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો તો બિલીપત્ર અને જળ ચડાવવા પર પણ પ્રતિબંધ છે જેને લઈને મોટાભાગના ભક્તો બહારથી જ દર્શન કરી પરત ફરી રહ્યા છે.