બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો, ચૌધરી સહીત 16 જણા બિનહરીફ વિજેતા
બનાસકાંઠા ડેરીના નિયમક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરી જૂથનો દબદબો જળવાઈ રહ્યો છે. શંકર ચૌધરી સહીત બનાસ ડેરીની નિયામંક મંડળની ચૂંટણીમાં ઉભા રહેલા 16 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં શંકર ચૌધરી અને તેમના સમર્થકો બિન હરીફ જીતતા સહકાર ક્ષેત્રે શંકર ચૌધરીનુ વર્ચસ્વ સાબિત થયુ છે. વડગામના ઉમેદવારે તેમની ઉમેદવારી પરત […]
બનાસકાંઠા ડેરીના નિયમક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરી જૂથનો દબદબો જળવાઈ રહ્યો છે. શંકર ચૌધરી સહીત બનાસ ડેરીની નિયામંક મંડળની ચૂંટણીમાં ઉભા રહેલા 16 ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં શંકર ચૌધરી અને તેમના સમર્થકો બિન હરીફ જીતતા સહકાર ક્ષેત્રે શંકર ચૌધરીનુ વર્ચસ્વ સાબિત થયુ છે. વડગામના ઉમેદવારે તેમની ઉમેદવારી પરત ખેચતા શંકર ચૌધરી સહીતના તેમના જૂથના 16 જણા બિનહરીફ વિજેતા થયા છે.
આ પણ વાંચોઃનરેન્દ્ર મોદીઃ છેલ્લા વીસ વર્ષથી આફતને અવસરમાં પલટતા રાજનેતા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો