સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું કલંક,ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ લગાડ્યો બે પ્રોફેસરો પર શારીરિક અને માનસિક અત્યાચારનો આરોપ

શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું છે કલંક.. યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેમ લાગે છે.જે ગુરુઓ શિક્ષણના પાઠ શીખવે છે તે જ પાપાચારી બની જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવું વિદ્યાર્થિનીઓ માટે પડકારજનક બની ગયું છે.. આવું પ્રથમવાર નહીં પાંચવાર બન્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ પર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું કલંક,ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ લગાડ્યો બે પ્રોફેસરો પર શારીરિક અને માનસિક અત્યાચારનો આરોપ
http://tv9gujarati.in/sausratsra-unive…ane-mansik-aarop/
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 2:11 PM

શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું છે કલંક.. યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેમ લાગે છે.જે ગુરુઓ શિક્ષણના પાઠ શીખવે છે તે જ પાપાચારી બની જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવું વિદ્યાર્થિનીઓ માટે પડકારજનક બની ગયું છે.. આવું પ્રથમવાર નહીં પાંચવાર બન્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ પર લાગ્યો છે સનસનીખેજ આરોપ.. ઉપલેટાની M.P.Edની એક વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે. જેમાં આરોપ મુક્યો છે કે, વર્ષ 2018-2019માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિદ્યાર્થિનીએ રજૂઆત કરી છે કે, પ્રોફેસરો દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. જો તેમની વાત હું માનું તો મને M.P.Edમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું M.P.Ed અધૂરું મૂક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે પ્રોફેસરોના ડરથી કોઇ મને સાથ નહીં આપે.. તેથી મેં આ વાત કોઇની સાથે ન કરતા મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો.

હાલ આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું છે કે, આ અરજીને યુનિવર્સિટી આંતરિક ફરિયાદ નિવારણ સમિતિને મોકલવામાં આવી છે અને ફરિયાદીને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. એટલું જ નહિં તંત્રએ ખાતરી આપી છે કે, જે કોઇપણ ગુનેગાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને બંનેને 15 દિવસ સુધી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">