VIDEO: ખેડૂતો અને વેપારીઓ માટે સારા સમાચાર! સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય
સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના બદલે રોકડના બદલે હવેથી ચેકથી વ્યવહાર કરવામાં આવશે. નિર્ણયને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોકડ વ્યવહાર પર લગાવેલા ટી.ડી.એસ.ને વેપારીઓ કારણભૂત માની રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]
સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના બદલે રોકડના બદલે હવેથી ચેકથી વ્યવહાર કરવામાં આવશે. નિર્ણયને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોકડ વ્યવહાર પર લગાવેલા ટી.ડી.એસ.ને વેપારીઓ કારણભૂત માની રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO
[yop_poll id=”1″]