સરકારે ચણાનાં ભાવે ખરીદીના નિયમોમાં બદલાવ કરતા ખેડુતોમાં રોષ, જામનગરના ખેડુતોએ વ્યક્ત કર્યો વિરોધ
રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી તો શરૂ કરી…પરંતુ ખરીદી માટેના નિયમોમાં બદલાવ કરવામાં આવતા ખેડૂતો પરેશાન છે…જામનગરમાં પણ ખેડૂતો સરકારની બેવડી નીતિનો વિરોધ કરી રહ્યા છે…અને ચણાની મર્યાદિત ખરીદી બંધ કરવાની માગ કરી રહ્યા છે… સાંભળો શું કહી રહ્યા છે ખેડુતો. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં […]
રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી તો શરૂ કરી…પરંતુ ખરીદી માટેના નિયમોમાં બદલાવ કરવામાં આવતા ખેડૂતો પરેશાન છે…જામનગરમાં પણ ખેડૂતો સરકારની બેવડી નીતિનો વિરોધ કરી રહ્યા છે…અને ચણાની મર્યાદિત ખરીદી બંધ કરવાની માગ કરી રહ્યા છે… સાંભળો શું કહી રહ્યા છે ખેડુતો.