સાણંદ સર્કલ અને સિંધુ ભવન પાસે બનાવાયેલા બે ફ્લાય ઓવરને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ખુલ્લા મુકવામાં આવશે, 71 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
અમદાવાદીઓને ટ્રાફીકની સમસ્યાથી જલ્દીથીજ છુટકારો મળશે, આજે સાણંદ સર્કલ અને સિંધુ ભવન પાસે બનાવાયેલા બે ફ્લાય ઓવરને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ખુલ્લા મુકવામાં આવશે. બંને ફ્લાય ઓવર પાછળ ૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ […]
અમદાવાદીઓને ટ્રાફીકની સમસ્યાથી જલ્દીથીજ છુટકારો મળશે, આજે સાણંદ સર્કલ અને સિંધુ ભવન પાસે બનાવાયેલા બે ફ્લાય ઓવરને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ખુલ્લા મુકવામાં આવશે. બંને ફ્લાય ઓવર પાછળ ૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે વર્ચ્યુઅલી આનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો