Sabarkantha: આ કારણથી સાબરકાંઠાના ખેડૂતોને કમોસમી નુકશાનનું વળતર મળી શકશે નહીં

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં તાઉતે વાવાઝાડા (tauktae cyclone) દરમ્યાન કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચાર તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Sabarkantha: આ કારણથી સાબરકાંઠાના ખેડૂતોને કમોસમી નુકશાનનું વળતર મળી શકશે નહીં
crop loss survey
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 27, 2021 | 8:30 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં તાઉતે વાવાઝાડા (tauktae cyclone) દરમ્યાન કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચાર તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે આમ છતાં પણ 33 ટકાથી ઓછુ નુકશાન હોવાને લઈને જિલ્લામાં ખેતીમાં નુકશાન વળતર (crop loss compensation) મળી શકશે નહીં. જિલ્લા ખેતીવાડી વિભાગે આ માટે રિપોર્ટ પણ તૈયાર કરી મોકલી આપ્યો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સાબરકાંઠા જીલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદ વેળા લાગી રહ્યું હતુ કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યુ છે તો વરસાદ બાદના દ્રશ્યો પણ ખેડૂતોને માટે ચિંતા ઉપજાવનારા હતા.

ત્યારબાદ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોટેભાગે નુકશાનની અસર મર્યાદીત થઈ હોવાનું સામે આવ્યુ હોવાનું સર્વેની ટીમોએ અભિપ્રાય આપ્યો છે. જેને આધારે હવે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્ય સરકારને 33 ટકાથી ઓછા નુકશાન અંગેનો અહેવાલ મોકલી આપ્યો છે.

સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી વીકે પટેલે કહ્યું હતુ કે આ અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે નુકશાનીનું અંદાજ 33 ટકાની મર્યાદાથી વધુ નથી. આ અંગે અમે વિગતે અહેવાલ તૈયાર કરીને મોકલી આપેલ છે. આમ હવે 33 ટકા કરતા ઓછુ નુકશાન રિપોર્ટમાં સામે આવતા જિલ્લામાં ખેડૂતોને વળતર મળવાની સંભાવનાઓ રહી નથી. સરકારના નિયમાનુસાર વળતર મળવા પાત્ર નુકશાન 33 ટકા કે તેથી વધુ હોવુ જોઈએ.

ઉનાળુ વાવેતર વધ્યુ

જિલ્લામાં વાવેતરની વાત કરવામાં આવે તો ગત ઉનાળા કરતા આ વર્ષે ઉનાળુ વાવેતરનું પ્રમાણ વધારે છે. ગત વર્ષે 21,789 હેકટર જમીનમાં ઉનાળુ ખેતીની વાવણી થઈ હતી. જે આ વર્ષે 25,768 હેકટર વિસ્તારમાં વાવણી થઈ છે. આમ ગત વર્ષના પ્રમાણમાં 18 ટકા જેટલુ ઉનાળુ વાવેતર થયુ હતુ. ગત ચોમાસુ સારુ નિવડતા વાવેતરનું પ્રમાણ વધ્યુ હોવાનું ખેતીવાડી વિભાગનું અનુમાન છે.

આ પણ વાંચો: Kutch : ક્યાંક આફત તો ક્યાંક અવસર, સૌરાષ્ટ્રમાંથી ઓછી કેરી આવતા કચ્છની કેરીની ડિમાન્ડ વધી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">