Sabarkantha: ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર 61 દિવસ બાદ ખૂલ્યું, કોવિડ ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી શકશે

Sabarkantha: ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છેલ્લા 61 દિવસ બાદ આજે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો (devotees) કોવિડ ગાઈડલાઈન અનુસાર સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી દર્શન કરી શકશે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 13, 2021 | 4:32 PM

Sabarkantha: કોરનાના કેસ (Corona case) વધતા ધાર્મિક સ્થળો (worship Place) બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છેલ્લા 61 દિવસ બાદ આજે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો (devotees) કોવિડ ગાઈડલાઈન અનુસાર સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી દર્શન કરી શકશે.

 

રાજ્યમાં કોરોનાના કેસ(Corona case) માં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાને કારણે લગાવવામાં આવેલા નિંયત્રણો પણ ધીમે-ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ ધાર્મિક સ્થળો(worship Place) દર્શન માટે ખુલ્લા રાખવાની પણ મંજુરી આપવામાં આવી છે.

 

 

ખેડબહ્મા અંબિકા માતાજી મંદિરના દ્વાર 61 દિવસ બાદ આજે ખોલવામાં આવ્યા હતા, મંદિરના દરવાજા પર સેનિટાઈઝનું મશીન (Sanitizing machine)પણ લગાડવામાં આવ્યું છે. કોવિડની ગાઈડલાઈન (Covid Guideline)મુજબ ભક્તો (devotees) દર્શન કરી શકશે. માતાજીનું મંદિર 13 એપ્રિલથી બંધ હતુ, સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી ભક્તો (devotees) દર્શન કરી શકશે. સાંજની આરતીમાં યાત્રાળુઓનો પ્રવેશ બંધ રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad મેડિકલ એસોસિએશનના તબીબોની મહત્વની બેઠક યોજાઈ, કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓ બાબતે ચર્ચા થઇ

 

આ પણ વાંચો: કોરોના સામે જંગમાં એક મોટી પહેલ, હવે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનથી રસી પહોંચાડશે સરકાર

Follow Us:
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">